સચિન ત્રિવેદીનું કહેવુ છે કે સરકારનું વલણ હવે કન્ઝમ્પશન તરફ વધ્યું છે. હવે ગુણવત્તાવાળી કંપનીઓ તરફ ધ્યાન આપવું. અત્યારે વેલ્યુએશન લાર્જકેપમાં વ્યાજબી છે. EMSમાં પણ હવે કંપનીઓ અન્ય પ્રોડક્ટ તરફ વળી છે. કેમિકલ્સ, ફોન ઉત્પાદન જેવા સેક્ટરમાં આત્મનિર્ભર તરફ વળીશું.



