Budget 2023: કવિતાની રીતે જ્યારે રજૂ કરવામાં આવ્યું Budget, જાણો કયા નાણામંત્રીએ આ રીતે રજૂ કર્યું બજેટ
Union Budget 2023: નાણામંત્રીના બજેટ ભાષણમાં શેરો-શાયરીનો ઉલ્લેખ કરવાની પરંપરા રહી છે. નાણામંત્રી પોતાની વાતને પ્રભાવશાલી રીતે કરવાન માટે ઘણી વખત બજેટ ભાષણમાં શાયરી પમ સંભળાવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ તેના બજેટ ભાષણમાં તેનો ઉપયોગ કરે છે.
Budget 2023: યૂનિયન બજેટ 2023 રજૂ થવામાં ત્રમ દિવસ બાકી છે. આ બજેટના લઇને જેટલો ઉત્સુકતા લોકોમાં છે, તેટલી કદાચ કોઈ બજેટને લઇને રહી હશે. ટેક્સપેયર્સને ટેક્સ બેનિફિટ વધારવાની આશા છે. ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહેલા લોકો હોમ લોન ઇન્ટરેસ્ટ પર ડિડક્શન વધારવાનો અનુમાન લગાવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીને PLI સ્કીમની રેન્જ વધારવાની આશા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ યૂનિયન બજેટ 2023 રજૂ કરશે. તેમણે લાંબા બજેટ ભાષમ આપવા માટે ઓળખવામાં આવે છે. સૌથી લાંબો બજેટ ભાષણનું રિકૉર્ડ તેનું નામ છે. ગયા યૂનિયન બજેટમાં તે કવિતા અને મશહૂરા લેખકોને કોટનું ઉલ્લેખ કરી રહી છે. આવો જાણીએ કે તે નાણામંત્રીના વિષયમાં જેમણે પોતાના ભાષમ કોટસનો ઉપયોગ કર્યો હતો.
મનમોહન સિંહ (1991)
પૂર્વ પ્રધાનમંત્રી અને નાણામંત્રી મનમોહન સિંહે 1991ના બજેટ ભાષણમાં રજૂ ફ્રેન્ચ લેખક વિક્ટર હ્યૂગોના કોટનું ઉપયોગ કર્યો હતો. તેમણે ઈન્ડિયન ઇકોનૉમીની સંભાવનાના વિષયમાં કહેતા સમયે આવું કહ્યું હતું. હ્યૂગોએ એક વાર કહ્યું હતું કે, "ધરતીની કોઈ પમ તાકત તે વિતારના નહીં રોકી શકે, જેણો સમય આવી ગયો છે." તેમણે કહ્યું હતું કે ઈન્ડિયાના વધતી તાકત આવો જ એક વિચાર છે. તેમમે કહ્યું હતું કે પૂરી દુનિયાને જાણી લેવું જોઈએ કે ઈન્ડિયા હવે જાગી ગયું છે. અમે જીતશું. અમે મુશ્કિલોથી છુટકારો પામીશું. 1991ના બજેટને તે માટે ખૂબ યાદ કરી રહ્યા છે, કારણ કે તેમાં ઈન્ડિયન ઇકોનૉમીને ઝાડથી બહાર કાઢવાનો પ્રયાસ કરી હતી.
યશવંત સિન્હા (2001)
પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાએ 2001એ તેના બજેટ ભાષણમાં કવિતાનું ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "તકાઝા હે વક્તકા કી તૂફાનથી ઝૂજો, કહા તક ચલોગે કિનારે-કિનારે? તેમણે આ કવિતાની ઘણી ચર્ચા થઈ હતી.
પી. ચિદમ્બરમ (2007)
પી. ચિદમ્બરમના 2007ના બજેટને હમેશા યાદ કરી છે. તમણે તેની બજેટ ભાષણમાં તમિલ કવિ અને દાર્શનિક તિરૂવલુવરની પંક્તિયોનું ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "વધારે અનુદાન, સંવેદવા, યોગ્ય શાસન અને નબળા વર્ગના લોકોને રાહત જ ગુડ ગવર્નેન્સની પહોંચાવું છે.
અરુણ જેટલી (2017)
અરુણ જેટલીએ પ્રાધાનમંત્રી નરેન્દ્રી મોદીની સરકારી બન્યા બાદ દેશની ખરાબ નાણાકીય સ્થિતિ માટે યૂપીએ સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે યૂપીએ સરકાર તેની પાછળ જે સમસ્યા છોડી ગઈ છે, તેની સરખામણી મોદી સરકાર કરશે. તમણે કહ્યું હતું, " કશ્તી ચલાને વાલોએ જ્યારે હારકર આપી પતવાર અમને, લહર-લહર તૂફાન મિલે અને મોજ મઝગાર મુઝે.
નિર્મલા સીતારમણ (2021)
નિર્મલા સીતારમણએ કોરોનાની મહામારીની વચ્ચે વર્ષ 2021માં બજેટ રજૂ કર્યા હતા. ત્યા ખૂબ મુશ્કિલ સમય હતો. લૉકડાઉનની ઘણી માર ઇકોનૉમી પર પડી હતી. ત્યારે આશે જગાળવા વાળી રવીન્દ્ર નાથ ટેગોરની કવિતાની અમુક લાઈનોનું ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું, "વિશ્વાસ વહ ચિડિયા છે જો તબ રોશનીકા અહસાસ કરતી છે અને ગીત ગુનગુનાતી છે જબ સુબહ સે પહલે રાતના અંધેરા છટ રહ્યા હોતા હૈ.