Budget 2024: દેશના એવા નાણામંત્રી, જે નહીં રજૂ કરી શક્યા બજેટ, આ હતું મોટું કારણ | Moneycontrol Gujarati
Get App

Budget 2024: દેશના એવા નાણામંત્રી, જે નહીં રજૂ કરી શક્યા બજેટ, આ હતું મોટું કારણ

Budget 2024: બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. 9 ફેબ્રુઆરી સુધી તે ચાલશે. આ વખતે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. આ વખતે બજેટ પાસેથી દરેક સેક્ટરની ઘણી અપેક્ષાઓ છે. આ દરમિયાન અમે કેટલાક નાણા મંત્રીઓની લિસ્ટ આપી રહ્યા છે, જેઓ તેમના કાર્યકાળ દરમિયાન ક્યારેય પણ બજેટ રજૂ નહીં કરી શક્યા.

અપડેટેડ 11:57:30 AM Jan 31, 2024 પર
Story continues below Advertisement

Budget 2024: બજેટ 2024ની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024એ વચગાળાનું બજેટ રજૂ કરશે. આ મોદી સરકારના બીજા કાર્યકાળનો અંતિમ બજેટ રહેશે. આવામાં લોકોને આશા છે કે તેમાં ઘણી સારી જાહેરાતો થઈ શકે છે. સૌથી વધુ 10 બજેટ રજૂ કરવાનો રિકૉર્ડ મોરારજી દેસાઈના નામે છે. જો કે, આઝાદ ભારતની હિસ્ટ્રીમાં અમુક આવા પણ નાણામંત્રી રહ્યા છે, જે ક્યારે પણ બજેટ રજૂ નહીં કરી શક્યા. તેનું કારણ આ રહ્યું છે કે તેમનું કાર્યકાળ ખૂ ઓછો રહ્યો હતો. આ લિસ્ટમાં ક્ષિતિઝ ચંદ્ર નિયોગી (Kshitij Chandra Niyogi), હેમવતી નંદન બહુગુણા (Hemwati Nandan Bahuguna) અને નારાયણ દત્ત તિવારી (Narayan Dutt Tiwari)નું નામ શામેલ છે.

દેશના નાણાકીય સેહતની જવાબદારી ઉઠાવા માટે આઝાદ ભારતની હિસ્ટ્રીમાં અત્યાર સુધી 34 નાણામંત્રીએ કામ કર્યું છે. હાજર સમયમાં પૂર્ણકાલિક મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણ આ પદને સંભાળી રહ્યા છે. ફાઈનાન્સ મિનિસ્ટરના રૂપમાં તમનું આ સતત છઠ્ઠો બજેટ રહેશે. જ્યારે ભારતના નાણા મંત્રી રહ્યા મોરાર જી દેસાઈ (Morarji Desai) 10 વખત બજેટ રજૂ કર્યું છે.

ક્ષિતિઝ ચંદ્ર નિયોગી નહીં રજૂ કરી શક્યા બજેટ


ક્ષિતિઝ ચંદ્ર નિયોગી દેશના બીજા નાણામંત્રી હતા. તેમણે આરકે શણમુખમ શેટ્ટીની જગ્યા લીઘી હતી. તે માત્ર 35 દિવસ સુધી નાણા મંત્ર રહ્યા હતા. તેના બાદ તેમણે પોતાની પદથી રાજીનામો આપ્યો હતો. આવામાં તેમણા પાસે બજેટ રજૂ કરવાનો અવસર નહીં મળ્યો. તે પહેલા નાણાકીય આયોગના ચેરમેન હતા. વર્ષ 1948માં તેમણે નાણામંત્રીના પદથી રાજીનામો આપ્યો હતો.

હેમવતી નંદન બહુગુણા પણ નહીં રજૂ કરી શક્યા બજેટ

હેમવતી નંદન બહુગુણા (Hemwati Nandan Bahuguna) પણ નાણામંત્રીનું કાર્ય ભાર સંભાળ્યું છે. તે પણ નાણામંત્રી રહેતા બજેટ રજૂ નહીં કરી શક્યા. બહુગુણાની સાથે પમ કેસી નિયોગી જેવી સ્થિતિ બની હતી. ખરેખર, બહુગુણાનું કાર્યકાળ માત્ર સાઢા પાંચ મહિનાનું રહ્યું. હેમવતી નંદન બહુગુણા વર્ષ 1979માં તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની સરકાર (Indira Gandhi Govt)માં નાણામંત્રી બન્યા હતા. પરંતુ તેના કાર્યકાળના દરમિયાન પણ બજેટ રજૂ નહીં થઈ શક્યૂ.

નારાયણ દત્ત તિવારી પણ નહીં રજૂ કરી શક્યા બજેટ

નારાયણ દત્ત તિવારી તેના જમાનાના દિગ્ગજ તેના હતા. ત્રીજી વખત તે ઉત્તર પ્રદેશના સીએમ બન્યા હતા. તે ઉત્તરાખંડના ત્રીજા મુખ્યમંત્ર હતા. તિવારી આંધ્રપ્રદેશના રાજ્યપાલ પણ રહ્યા હતા. 1987-88 માં નારાયણ દત્ત તિવારી નાણા મંત્રી બન્યા હતા. ત્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા. તે સમય નારાયણ દત્ત તિવારીની જગ્યા તત્કાલીન પ્રધાન મંત્રીએ બજેટ રજૂ કર્યો હતો.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 31, 2024 11:55 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.