નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં થાયરોકેરનો નફો 36.4 ટકા વધીને 27.5 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં થાયરોકેરનો નફો 20.15 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં થાયરોકેરનો નફો 36.4 ટકા વધીને 27.5 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં થાયરોકેરનો નફો 20.15 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં થાયરોકેરની આવક 10 ટકા વધીને 105.8 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં થાયરોકેરની આવક 96.3 કરોડ રૂપિયા રહી હતી.
વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં થાયરોકેરના એબિટડા 35.5 કરોડથી વધીને 43.78 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ 2019ના ત્રીજા ક્વાર્ટરમાં થાયરોકેરના એબિટડા માર્જિન 37 ટકાથી વધીને 41.4 ટકા રહ્યા છે.
પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા થાયરોકેરના એમડી અને સીઈઓ, ડૉ. એ વેલુમનીએ કહ્યું છે કે મારા મતે ખાનગી હોસ્પિટલનો યોગદાન વધારે છે. રો મટેરિયલ કોસ્ટ 2000 ની નીચે નહિં રહે. પરંતુ જો સરકાર નેગેશિયેટ કરશે તો 1000 થઇ શકે છે. કોરોનાની ટેસ્ટિંગ કરવાની મશિન જલ્દી આવી જશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.