કોરોના સામે CM રૂપાણીનું નિવેદન - cm morphology statement against corona | Moneycontrol Gujarati
Get App

કોરોના સામે CM રૂપાણીનું નિવેદન

કોરોના સામે લડવા માટે ગુજરાત સજ્જ છે. આ દાવો કર્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ.

અપડેટેડ 09:46:02 AM Mar 23, 2020 પર
Story continues below Advertisement

કોરોના સામે લડવા માટે ગુજરાત સજ્જ છે. આ દાવો કર્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ. તેમણે કહ્યું કે વિદેશથી આવનારા તમામની તપાસ કરાશે. અને તેના સંપર્કમાં આવનારા લોકોની પણ તપાસ કરાશે. કોરોનાથી ન ગભરાવાની અપીલ પણ તેમણે કરી.

કથાઓ, મંદિરો વાતચીતથી બંધ કરાયા. મહારાષ્ટ્ર જતી બસોની ટ્રીપો ઘટાડાઈ. પરીક્ષાઓ 30મી માર્ચ સુધી રહેશે બંધ. કોરોનાથી ગભરાવવાની જરૂર નથી. કોરોના સામે લડવા સરકાર સજ્જ છે. કોરોનાને લઈ ખાસ બેઠક કરાઈ. કોરોનાને લઈ મહત્વના નિર્ણયો કરાયા.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 20, 2020 1:32 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.