EPFO એ FY 2020 માટે PF નું વ્યાજદર ઘટાડીને 8.55% કર્યુ, 6 કરોડ લોગો પર થશે અસર - epfo cuts pf is interest rate on deposits to 85 pc for 2019-20 | Moneycontrol Gujarati
Get App

EPFO એ FY 2020 માટે PF નું વ્યાજદર ઘટાડીને 8.55% કર્યુ, 6 કરોડ લોગો પર થશે અસર

સરકારે PF એટલે કે પ્રોવિડન્ટ ફંડ પર મળનારા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.

અપડેટેડ 06:54:10 PM Mar 06, 2020 પર
Story continues below Advertisement

નોકરીયાત લોકોને સરકાર તરફથી ઝટકો લાગ્યો છે. સરકારે PF એટલે કે પ્રોવિડન્ટ ફંડ પર મળનારા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. અત્યાર સુધી નોકરીયાત લોકોને PF પર 8.65 ટકાના દરથી વ્યાજ મળતું હતું જેને સરકારે ઘટાડીને 8.5 ટકા કર્યો છે. એટલે હવે 2019-20ના નાણાંકીય વર્ષમાં નોકરીયાત લોકોને PF પર 8.5 ટકાના દર પર વાર્ષિક વ્યાજ મળશે.

કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે સરકારની પાસે ફંડમાં ઘટાડાના સમાચારને ફગાવી દીધા છે. સંતોષ ગંગવારના પ્રમાણે ભવિષ્યના પડકારોને જોતા PF પર વ્યાજના દર ઘટાડી દીધા છે. સરકારના આ નિર્ણયની અંદાજે 6 કરોડ લોકો પર અસર પડશે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 05, 2020 4:31 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.