નિર્ભયાના દોષીઓને આવતીકાલે ફંસી - nirbhaya convicts hanged tomorrow | Moneycontrol Gujarati
Get App

નિર્ભયાના દોષીઓને આવતીકાલે ફંસી

સુપ્રીમ કોર્ટે આજે દોષીત પવન ગુપ્તાની ક્યુરેટિવ અર્જી ફગાવી દીધા બાદ તેણે હવે રાષ્ટ્રપતિ પાસે દયા અર્જી કરી છે.

અપડેટેડ 02:25:44 PM Mar 03, 2020 પર
Story continues below Advertisement

નિર્ભયાના દોષીઓ દ્વારા ફાંસીને રોકવાના પ્રયત્નો સતત ચાલુ છે. સુપ્રીમ કોર્ટે આજે દોષીત પવન ગુપ્તાની ક્યુરેટિવ અર્જી ફગાવી દીધા બાદ તેણે હવે રાષ્ટ્રપતિ પાસે દયા અર્જી કરી છે. 4 દોષીતોમાં માત્ર પવન ગુપ્તા છે જેણે તેના બધા કાયદાકીય પગલાને વાપર્યા ન હતા. બધા ચાર દોષીતોને ત્રીજી માર્ચ એટલે કે આવતીકાલે ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 02, 2020 4:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.