યસ બેન્ક મામલે RBIનો નિર્ણય યોગ્ય: નાણા પ્રધાન - rbi decision on yes bank matters finance minister | Moneycontrol Gujarati
Get App

યસ બેન્ક મામલે RBIનો નિર્ણય યોગ્ય: નાણા પ્રધાન

RBI સાથે સતત સંપર્કમાં છીએ. RBI ગવર્નરે ઝડપી ઉપાયની ખાતરી આપી છે.

અપડેટેડ 09:13:17 AM Mar 09, 2020 પર
Story continues below Advertisement

ડિપોઝીટર્સના પૈસાને આંચ પણ નહિ આવે. ગ્રાહકો નિયમનાસુર પૈસા ઉપાડી શકશે. RBI સાથે સતત સંપર્કમાં છીએ. RBI ગવર્નરે ઝડપી ઉપાયની ખાતરી આપી છે. યસ બેન્કના ડિપોઝીટર્સને મદદ કરવાની પ્રાથમિકતા છે. યસ બેન્કના રેઝોલ્યુશનની માહિતી હાલ આપી શકુ નહિ. પ્રત્યેક ડિપોઝીટર્સના નાણા સુરક્ષીત છે. RBI ગવર્નરે જ મને આશ્વાસન આપ્યું તરત ઉપાય શક્ય છે. RBIએ છેલ્લા એક માસથી યસ બેન્કની સમીક્ષા કરી છે. RBI, ભારત સરકાર યસ મામલા પર ગંભીર છે. ઘરમાં મોટો પ્રસંગ હશે તો મોટી રકમ ઉપાડી શકાશે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 06, 2020 2:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.