એસબીઆઈ બનશે યસ બેન્ક માટે રેસ્કયુ પ્લાન: પ્રશાંત કુમાર - sbi to become a rescue plan for yes bank prashant kumar | Moneycontrol Gujarati
Get App

એસબીઆઈ બનશે યસ બેન્ક માટે રેસ્કયુ પ્લાન: પ્રશાંત કુમાર

અમારી સૌથી પહેલી પ્રાયોરિટી ગ્રાહકો છે. અન્ય બેન્કના ATMs યસના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.

અપડેટેડ 03:26:18 PM Mar 11, 2020 પર
Story continues below Advertisement

પ્રશાંત કુમારનું કહેવુ છે કે અમારી સૌથી પહેલી પ્રાયોરિટી ગ્રાહકો છે. અન્ય બેન્કના ATMs યસના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. તમામ બેન્કિંગ સર્વિસ ત્વરિત ચાલુ કરવા પર ભાર છે. 14 માર્ચે અમારા ત્રિમાસિક પરિણામ જાહેર કરીશુ. એકાદ બે દિવસમાં મૂડીની જરૂરીયાત સ્પષ્ટ થશે.

પ્રશાંત કુમારનું કહેવુ છે કે RBI બેન્કના રીકન્સટ્રક્શન માટે મદદ કરી રહી છે. RBI ટૂંક સમયમાં રીકન્સટ્રક્શન યોજના રજૂ કરશે. SBIના પીઠબળે નવા રોકાણકારો રોકાણ માટે ઉત્સુક છે. SBI સાથે મર્જરનો કોઈ સવાલ જ ઉદ્બવતો નથી. મોરેટોરિયમ સમાપ્ત થતા સુધીમા સ્થિતિ થાળે પડશે. યસ બેન્ક સ્વતંત્ર બેન્કની જેમ જ કામ કરશે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 09, 2020 11:38 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.