નરેન્દ્ર મોદી નહીં છોડે સોશલ મિડિયા - narendra modi will not leave social media | Moneycontrol Gujarati
Get App

નરેન્દ્ર મોદી નહીં છોડે સોશલ મિડિયા

નરેન્દ્ર મોદી તેમના રવિવારે એટલે કે 8મી માર્ચે સોશલ મીડિયા છોડવાના ટ્વીટ પર સ્પષ્ટતા કરી.

અપડેટેડ 09:33:15 AM Mar 04, 2020 પર
Story continues below Advertisement

નરેન્દ્ર મોદી તેમના રવિવારે એટલે કે 8મી માર્ચે સોશલ મીડિયા છોડવાના ટ્વીટ પર સ્પષ્ટતા કરી. PM મોદીએ ફરી ટ્વીટ કરીને લખ્યું કે રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આ દિવસ માટે હું મારુ સોશલ મીડિયા અકાઉન્ટ દરેક મહિલાઓને સમર્પિત કરુ છે જે મહિલાઓનું જીવન અને કામ આપણને સૌને પ્રેરણા આપે છે. સાથે જ તેણે દરેકને એક દિવસ માટે સોશલ મીડિયા અકાઉન્ટ મહિલાઓને સમર્પિત કરવાની અપીલ કરી. અને સાથે જ PM મોદીએ મહિલા દિવસે દરેકને પ્રેરણાત્મક મહિલાઓની વાતો શેર કરવાની અપીલ પણ કરી.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 03, 2020 4:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.