Ram Mandir: અયોધ્યામાં દર વર્ષે આવશે 5 કરોડ પ્રવાસી, 3 વર્ષમાં કવર થઈ જશે સંપૂર્ણ ખર્ચ, કમાણી કેટલી થશે? | Moneycontrol Gujarati
Get App

Ram Mandir: અયોધ્યામાં દર વર્ષે આવશે 5 કરોડ પ્રવાસી, 3 વર્ષમાં કવર થઈ જશે સંપૂર્ણ ખર્ચ, કમાણી કેટલી થશે?

Ayodhya Ram Mandir: હાલમાં ભારતમાં ટૂરિઝ્મ ટૂ જીડીપી રેશિયો, જીડીપીના 6.8 ટકા છે. મહામારીથી પહેલા પર્યટનએ નાણાકીય વર્ષ 2019ની જીડીપીમાં 194 અરબ ડૉલરનું યોગદાન આપ્યો હતો. હવે નાણાકીય વર્ષ 2033 સુધીમાં 8 ટકા CAGR થી વધીને 443 અરબ ડૉલર થવાની આશા છે.

અપડેટેડ 09:35:41 AM Jan 22, 2024 પર
Story continues below Advertisement

Ayodhya Ram Mandir: આયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનનો એક મોટો આર્થિક પ્રભાવ રહેશે. ભારતના એક નવા ટૂરિસ્ટ હૉટસ્પૉટ મળશે, જે પ્રતિ વર્ષ 5 કરોડથી વધું ટૂરિસ્ટનો આકર્ષિત કરી શકે છે. આ વાત બ્રોકરેજ ફર્મ જેફરીઝે કહ્યું છે. ઉત્તર પ્રદેશના આયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર નિર્માણધીન રામ મંદિરમાં 22 જાન્યઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા હોવી જોઓ આ તક પર પ્રધાનમાંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહેત ઘણી હસ્તિઓ હાજર રહેશે.

જેફરીઝે કહ્યું છે કે, "નવા એરપોર્ટ, રિવેપ્ડ રેલવે સ્ટેશન, ટાઉનશિપ, સારા રસ્તા કનેક્ટિવિટી વગેર મળીને 10 અરબ ડૉલરનો મેકઓવર, નવા હોટલો અને અન્ય આર્થિક ગતિવિધિયોની સાથે ઘણો પ્રભાવ નાખી શકે છે. આ પર્યટન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સંચાલિત વિકાસના માટે એક ખાકા પણ તૈયાર કરી શકે છે.

Ram Mandir: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આજે, કયા દિવસથી ભક્તો રામલલાના દર્શન કરી શકશે


ભારતમાં ટૂરિઝ્મ ટૂ જીડીપી રેશિયો

મહામારીથી પહેલા પર્યટનએ નાણાકીય વર્ષ 2019ની જીડીપીમાં 194 અરબ ડૉલરનું યોગદાન આપ્યો હતો. અત્યારે નાણાકીય વર્ષ 2033 સુધી તેના 8 ટકા સીએજીઆરથી વધીને 443 અરબ ડૉલર થવાની આશા છે. વર્તમાનમાં ભારતમાં ટૂરિઝ્મ ટૂ જીડીપી રેશિયો, જીડીપીનો 6.8 ટકા છે.

ઘણા સેક્ટર્સને લાભ

જેફરીઝએ આગળ કહ્યું છે કે, આયોધ્યામાં થવા જઈ રહી છે ફેરફાર આ પ્રાચીન શહેરનો એક વૈશ્વિક ધાર્મિક અને આધ્યાત્મિક ટૂરિસ્ટ હૉટસ્પૉટમાં બદલવા માટે તૈયાર છે. નાયા રામ મંદિર 22.5 કરોડ ડૉલરની ખર્ચ થી બનશે. પર્યટનમાં વૃધ્દ્રિનો અનુમાન છે. ફર્મ દ્વારા રજૂ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આયોધ્યામાં વધતા આર્થિક અને ધાર્મિક માઈગ્રેશનની વચ્ચે હોટલ, એરલાઈન્સ, હૉસ્પિટેલિટી, એફએમસીજી, યાત્રા સહાયક ઉપકરણ, સિમેન્ટ વગેરે ઘમા સેક્ટર્સને લાભ થશે. ઝેફરીઝના અનુસાર તેના પહેલા ભારતની G20 અધ્યક્ષતાએ ભારતમાં પર્યટનને વધારો આપવા માટે એક અવ્દ્રિતીય મંચ પ્રદાન કર્યો હતો. 2022માં ફોર્બ્સ દ્વારા ભારતનો 7 મો સૌથી સૈષ્ઠ દેશનો દર્જો આપ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 22, 2024 9:35 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.