Bank Of Maharashtra Q2: બેંકનો નફો 72% વધીને ₹919.8 કરોડ પહોંચ્યો, આવક 38% વધી | Moneycontrol Gujarati
Get App

Bank Of Maharashtra Q2: બેંકનો નફો 72% વધીને ₹919.8 કરોડ પહોંચ્યો, આવક 38% વધી

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રના ગ્રૉસ એનપીએ 0.24 ટકાથી ઘટીને 0.23 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રના નેટ એનપીએ 0.24 ટકાથી ઘટીને 0.23 ટકા રહ્યા છે.

અપડેટેડ 04:58:30 PM Oct 16, 2023 પર
Story continues below Advertisement
Bank Of Maharashtra Q2 Results: નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રનો નફો 72 ટકા વધીને 919.8 કરોડ રૂપિયા થઈ ગયો છે.

Bank Of Maharashtra Q2 Results: નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રનો નફો 72 ટકા વધીને 919.8 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રનો નફો 535 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રની વ્યાજ આવક 38 ટકા વધીને 2432 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રની વ્યાજ આવક 1887 કરોડ રૂપિયા રહ્યો હતો.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રના ગ્રૉસ એનપીએ 0.24 ટકાથી ઘટીને 0.23 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રના નેટ એનપીએ 0.24 ટકાથી ઘટીને 0.23 ટકા રહ્યા છે.


રૂપિયામાં બેંક ઑફ મહારાષ્ટ્રના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 4006.7 કરોડ રૂપિયાથી ઘટીને 4017 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર બેંક ઑફ મહારાષ્ટ્રના પહેલા ક્વાર્ટરમાં નેટ એનપીએ 414 કરોડ રૂપિયાથી ઘટીને 410.5 કરોડ રૂપિયા રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 16, 2023 4:58 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.