Central Bank Q3: સેંટ્રલ બેંક ઑફ ઈન્ડિયાનો નફો 57% વધ્યો, પરંતુ વ્યાજ આવકમાં ઘટાડો | Moneycontrol Gujarati
Get App

Central Bank Q3: સેંટ્રલ બેંક ઑફ ઈન્ડિયાનો નફો 57% વધ્યો, પરંતુ વ્યાજ આવકમાં ઘટાડો

Central Bank Q3 Results: નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં સેંટ્રલ બેંક ઑફ ઈન્ડિયાનો નફો 57 ટકા વધીને 717.9 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં સેંટ્રલ બેંક ઑફ ઈન્ડિયાની વ્યાજ આવક 4 ટકા ઘટીને 3,151.8 કરોડ રૂપિયા રહી છે.

અપડેટેડ 02:52:47 PM Jan 19, 2024 પર
Story continues below Advertisement
Central Bank Q3 Results: સેંટ્રલ બેંક ઑફ ઈન્ડિયાના ક્વાર્ટર 3 ના પરિણામ મુજબ નફો વધ્યો છે પરંતુ વ્યાજ આવકમાં ઘટાડો આવ્યો છે.

Central Bank Q3 Results: નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં સેંટ્રલ બેંક ઑફ ઈન્ડિયાનો નફો 57 ટકા વધીને 717.9 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં સેંટ્રલ બેંક ઑફ ઈન્ડિયાનો નફો 458.2 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં સેંટ્રલ બેંક ઑફ ઈન્ડિયાની વ્યાજ આવક 4 ટકા ઘટીને 3,151.8 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં સેંટ્રલ બેંક ઑફ ઈન્ડિયાની વ્યાજ આવક 3,284.5 કરોડ રૂપિયા રહ્યો હતો.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં સેંટ્રલ બેંક ઑફ ઈન્ડિયાના ગ્રૉસ એનપીએ 1.64 ટકાથી ઘટીને 1.27 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં સેંટ્રલ બેંક ઑફ ઈન્ડિયાના નેટ એનપીએ 1.64 ટકાથી ઘટીને 1.27 ટકા રહ્યા છે.


રૂપિયામાં સેંટ્રલ બેંક ઑફ ઈન્ડિયાના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 10,666 કરોડ રૂપિયાથી વધીને 10,786 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર સેંટ્રલ બેંક ઑફ ઈન્ડિયાના ત્રીજા ક્વાર્ટરમાં નેટ એનપીએ 3,664 કરોડ રૂપિયાથી ઘટીને 2,955 કરોડ રૂપિયા રહ્યા છે.

IndusInd Bank ના પરિણામ રહ્યા સારા, બ્રોકરેજ ફર્મોથી જાણીએ સ્ટૉકમાં કેવી રીતે બનશે રોકાણકારોના પૈસા

MoneyControl News

MoneyControl News

First Published: Jan 19, 2024 2:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.