Ayodhya Ram Mandir: રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શેરબજાર બંધ, મની માર્કેટમાં પણ નહીં થાય કારોબાર
Ayodhya Ram Mandir: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે નિર્માણાધીન રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ પ્રસંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક હસ્તીઓ હાજર રહેશે.
Ayodhya Ram Mandir: સોમવાર, 22 જાન્યુઆરીએ ભારતીય શેર બજારમાં અવકાશ જાહેરાત કરી છે. આોધ્યામાં રામ મંદિર ઉદ્ઘાટન (Ram Mandir inauguration)ના અવસર પર આ રજા કરવમાં આવી છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) પર કોઈ કારોબાર નહીં થશે. જેના જગ્યા શેર બજાર શનિવાર 20 જાન્યુઆરીએ ખુલો રાખ્યો હતો. 20 જાન્યુઆરીએ પહેલી વખત બે કલાક માટે બજારને ખોલવાની યોજના હતી. પરંતુ પથી તેમણે બાકી કારોબારી દિવસોની રીતે સંપૂર્ણ દિવસ સવારે 9 વાગ્યાથી સાજે 3.30 વાગ્યા સુધી ખુલુ રાખ્યું હતું.
ઉત્તર પ્રદેશના આયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ નિર્માણધીન રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક હસ્તીઓ હાજર રહેશે.
મની માર્કેટ બંધ
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ કહ્યું છે કે મહારાષ્ઠ્ર સરકાર દ્વારા સાર્વજનિક અવકાશ જાહેરાત કર્યા બાદ 22 જાન્યુઆરીએ ભારતીય મુદ્રા બજાર બંધ રહેશે. 22 જાન્યુઆરી, 2024એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, વિદેશી મુદ્રા, મુદ્રા બજાર અને રૂપી ઈન્ટ્રેસ્ટ રેટ ડેરિવેટિવમાં કોઈ લેનદેન અને સેટલમેન્ટ નહીં થશે. RBIએ કહ્યું છે કે તમામ બાકી લેનદેનનું સેટલમેન્ટ અલગ કાર્ય દિવસ એટલે કે 23 જાન્યુઆરી, 2024 સુધી માટે સ્થગિત કરવામાં આવશે.
22 જાન્યુઆરીને નહીં બદલવામાં આવશે 2000ના નોટ
RBIના ઑફિસમાં પણ 2000 નો નોટ બદલવા અથવા જમા કરવની સુવિધા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે બંધ રહેશે. RBIએ કહ્યું છે, "ભારત સરકારની તરફથી અડધા દિવસના અવકાશ ને કારણે 2000 રૂપિયાના બેન્ક નોટોને બદલવા / જમા કરવાની સુવિધા સમોવારે 22 જાન્યુઆરીને ભારતીય રિઝર્વ બેન્કના 19 ઑફિસ માંથી કોઈ પણ ઉપલબ્ધ નહીં રહેશે."
તાન પહેલા કાર્મિક એન્ડ પ્રશિક્ષણ વિભાવએ કેદ્રીય સંસ્થાનોને લઈને એક આદેશ રજૂ કર્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યપં કે સરકારી સ્વામિત્વ વાલે બેન્ક, ઈશ્યોરેન્સ કંપનીઓ અને ક્ષેત્રીય ગ્રામીણ બેન્કોમાં 22 જાન્યુઆરીએ આડધા દિવસનો જગ્યા રહેશે.