શ્રીરામ ફાઈનાન્સના વીસી અને એમડી, ઉમેશ રેવણકરનું કહેવું છે કે કંપનીમાં બધા સેક્ટરમાં ગ્રોથ સારો રહ્યો છે. તહેવારીની સિઝનમાં ડિમાન્ટ વધારે રહે છે. તહેવારોની સિઝનમાં ટૂ-વ્હીલરમાં રૂરલ એરિયાથી ડિમાન્ડ વધારે આવે છે. બાકી એરિયામાં પણ ગ્રોથ સારો રહ્યો છે. એમએસએમઈ, ટૂ-વ્હીલરમાં 30 ટકા ગ્રોથ મળ્યો છે. પેસેન્જર વ્હીકલમાં ડિમાન્ડ વધી શકે છે. પ્રાઈવેટ સેક્ટરમાં ડિમાન્ડ વધારે થઈ રહી છે.