સાંસદ, કેન્દ્રીય નેતા અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં સ્નેહમિલન કાર્યક્રમમાં સી.આર.પાટીલે પ્રદેશ અધ્યક્ષ પદ છોડવા માટેના સંકેત આપ્યા છે. સુરતમાં સ્નેહમિલન કાર્યક્રમમાં CR પાટીલે સંગઠનને લઈને મોટું નિવેદન આપ્યું હતું અને CR પાટીલે પોતાની વિદાય માટેની વાત કરી છે.



