Budget 2023: જો તમારી આવક 5-7 લાખની વચ્ચે છે, તો જાણો કેવી રીતે મળશે ટેક્સ બેનિફિટ
Budget 2023: યૂનિયન બજેટ 2023 માં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ઇનકમ ટેક્સની ન્યૂ રીજીમમાં ઘણો ફોરફાર કર્યા છે. તેનાથી તેનું આકર્ષણ વધ્યું છે. પરંતુ, તેને સેલેક્ટ કરવા પહેલા તમારા માટે એ જાણવું જરૂરી છે કે ઑલ્ડ રિજીમની તુલનામાં તમે આમાં કેટલો ટેક્સ બચાવી શકશો.
Union Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણએ નોકરી કરવા વાલા લોકોને મોટી રાહત આપી છે. તેમણે યૂનિયન બજેટ 2023માં ટેક્સમાં મોટી રાહત મળવાની આશા છે. જો વર્ષના 7 લાખ રૂપિયા ઇનકમ વાળા કોઈ વ્યક્તિ ન્યૂ ટેક્સ રીજીમને સેલેક્ટ કરે છે તો તેને કોઇ ટેક્સ નહીં ચુકાવું પડશે. ન્યૂ ટેક્સ રીજીમમાં ટેક્સ રેસ્ટ ઓછો છે, પરંતુ તેમાં સેક્શન 80સી ના હેઠળ ડિડક્શન, એચઆરએ એગ્જેમ્પ્શન, હેલ્થ ઇન્શ્યોરેન્સ ડિડક્શન અને બીજી રીતે ટેક્સ બેનિફિટ નહીં મળે. આ તમામ બેનિફિટ ઇનકમ ટેક્સના ઑલ્જ રીજીમમાં મળે છે. જો તમારી ઇનકમ 7 લાખ રૂપિયા સુધી છે તો ન્યૂ ટેક્સ રીજીમમાં તમને 25000 રૂપિયાનું રિબેટના હકદાર છો.
કઈ રીતે મળે છે ટેક્સ બેનિફિટ?
તેનું અર્થ છે કે તમને કોઈ ટેક્સ નહીં ચુકાવું પડશે. પરંતુ રિબેટ ક્લેમ કરવા માટે તમને ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. પહેલા 5 લાખ રૂપિયા સુધીની ઇનકમ વાળા લોકો માટે 12,500 રૂપિયા નું રિબેટ ઑલ્ડ અને ન્યૂ બન્ને ટેક્સ રીજીમમાં મળે છે. હવે ઑલ્ડ ટેક્સ રિજીમમાં વર્ષ 5 થી 7 લાખ રૂપિયા ગ્રૉસ પગાર વાળા લોકોને 20 ટકાના દરથી ટેક્સ પસંદ કરવો પડે છે. જો કે, જો તે સ્ટેન્ડર્ડ ડિડક્શનના 50,000 રૂપિયા અને સેક્શન 80સી ના હેઠળ 1.5 લાખ રૂપિયાના ડિડક્શનને ક્લેમ કરે છે તો તેનો ગ્રૉસ પગાર રિબેટની સીમાં થી નીચે આવી જાય છે. તેનું અર્થ છે કે કોઈ પણ પ્રકારનું ટેક્સ ચુકાવાની જરૂરત નહીં પડે.
ટૂ-વર્થ ફિનસલ્ટેન્ટના ટેક્સ કલકુલેશનના અનુસાર, જો તમે ગત વર્ષ ન્યૂ ટેક્સ રીજીમને સેરેક્ટ કર્યો હતો અને આવકા નાણાકીય વર્ષ એટલે કે 2023-24 માં પણ તેમાં બન્યા રહેવું જોઈએ તો ટેક્સના રૂપમાં તમે વધારે 33,800 રૂપિયાની વચત કરી શકે છે.
ઑલ્ડથી ન્યૂ રીજીમમાં જવા પર નહીં મળશે ફાયદો
જો તમે ગત વર્ષ ઑલ્ડ ટેક્સ રીજીમને સેલેક્ટ કર્યા હતા અને ઓથામાં ઓછા 2 લાખ રૂપિયાનું ટેક્સ બેનિફિટ ક્લેમ કર્યો હતો અને આવતા નાણાકીય વર્ષમાં પણ ઑલ્ડ રીજીમમાં બન્યુ રહેવું જોઈએ તો ન્યૂ ટેક્સ રીજીમમાં જવાથી તમને ટેક્સના કેસમાં અતિરિક્ત ફાયદો નહીં મળશે. જો કે, ન્યૂ ટેક્સ રીજીમમાં ટેક્સ બચાવા વાળા ઇનવેસ્ટમેન્ટ કરવા અને બીજી રીતે કંપ્લાઇસેઝની જરૂરત નથી.