Budget 2023: નિર્મલા સીતારમણના આ ઉપાયોથી કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવક વધારવામાં મળશે મદદ - budget 2023 these measures of nirmala sitharaman will help in increasing agricultural production and income of farmers | Moneycontrol Gujarati
Get App

Budget 2023: નિર્મલા સીતારમણના આ ઉપાયોથી કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવક વધારવામાં મળશે મદદ

કૃષિ ક્ષેત્રમાં રિફૉર્મ્સથી ન માત્ર ઇકોનૉમી ગ્રોથ ઝડપી કરવામાં મદદ મળશે પરતું તેનાથી ખેડૂતોની ઇનકમ પણ વધી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી યૂનિયન બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે મોટા રિફૉર્મ્સની જાહેરાત કરી શકે છે. જેમાં વેરહાઉસિંગ સેવાઓને જીએસટીથી બહાર કરવાની જાહેરાત સામેલ છે.

અપડેટેડ 11:54:35 AM Dec 14, 2022 પર
Story continues below Advertisement

Budget 2023: ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) યૂનિયન બજેટ (Union Budget 2023) રજૂ કરવાથી પહેલા ઇન્ડસ્ટ્રીના ઘણા સેક્ટરની સાથે વાતચીત કરી રહી છે. રોજગારના તકો ઉભી કરી, ઇકોનૉમિક ગ્રોથ ઝડપી ગ્રોથ કરવા, ટેક્સ ચુકાવા વાળા લોકોની સંખ્યા વધારવા, ઇનકમ ટેક્સ સ્લેબની કમિયો દૂર કરવા પર તેની ફોકસ છે. જ્યારે GSTના દરોમાં ફેરફાર કર કંઝમ્પ્શન વધારવો જોઈએ. ઈકોનૉમિક ગ્રોથની રફ્તાર વધવા માટે તે જરૂરી છે. રેટિંગ ફર્મ S&Pના હાલમાં ગ્લોબલ ઇકોનૉમીની ગ્રોથના અનુમાનને 3.1 ટકાથી ઘટીને 2.4 કર્યા છે. તેના નાણાકીય વર્ષમાં ઈન્ડિયાના ગ્રોથનો અનુમાનને ઘટીને 6.5 ટકા કર્યા છે. તમામ સેક્ટરથી સંબંધિત રેગુલેટરી સિસ્ટમને પણ ઈન્ડિયામાં ગ્રોથની રફ્તાર બનાવી રાખવા પર ફોકસ કરે છે. આ રિતે એગ્રીકલ્ચર વેલ્યૂ ચેનને મજબૂત બનાવા માટે પૉલિસીમાં જરૂરી ફેરફાર કરવાની જરૂરત છે.

1. એગ્રી-ટેકમાં પૂંજીગત ખર્ચ પર ટેક્સમાં રાહત

એગ્રી-બિઝનેસમાં ટેક્નોલૉજીનો ઉસ્તમાલ વધ્યો છે. તેના ક્લાઉડ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (loT), બિગ ડેટા, બ્લૉકચેન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AL) અને મશીન લર્નિંગ (ML)નો મોટો હાથ છે. એગ્રી-બિઝનેસથી સંબંધિત કંપનીયો ટેક્નોલૉજીનો ઉપયોગથી રિયલ ટાઈમ ડેટા કલેક્ટ કરી રહી છે. તેના એનાલિસિસ કરી રહી છે, તેના આધાર પર અનુમાન લગાવી રહી છે અને કૃષિથી સંબંધિત ડેટાના રિયલ-ટાઈમ મૉનટરિંગ કરી રહી છે.

તેના એગ્રીકલ્ચરના સેક્ટરમાં મોટા બદલાવ આવક છે. નાના ખેડૂતોના માટે ઓછી કિમત પર કૃષિ સેવાઓનો ફોયદો ઉઠાવાની તક બની છે. એવામાં એગ્રીકલ્ચર વેલ્યૂ-ચેનને ટેક્સમાં રાહત આપવાની જરૂરી છે. તેના ટેક્નૉલોજીનો ઉપયોગથી બિઝનેસ ઑપરેસન્સમાં સુધાર લાવામાં મદદ મળશે. ઈન્ડસ્ટ્રીનું માનવું છે કે યૂનિયન બજેટ 2023માં ટેક્સમાં રાહતની જાહેરાતથી ઇનવેસ્ટર્સ નવી ટેક્નોલૉજીમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થશે.

2. વેરહાઉસિંગને જીએસટીના દાયરામાં બહાર કરવામાં આવશે


હવે વેરહાઉસિંગ બિજનેસ જીએસટીના દાયરામાં આવે છે. કૃષિથી સંબંધિત સેવાઓ આપવામાં વેરહાઉસિંગનો મોટા રોલ છે. આ બિઝનેસ માટે એખ ઇનપુટ કૉસ્ટ છે. તેને ધ્યાનમાં રાખીને સરકારને વેરહાઉસિંગનું ભાડાને જીએસટીના જાયરાથી બહાર કરવું જોઈએ. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વિષયમાં બજેટમાં જાહેરાત કરી શકે છે.

3. ક્રેડિટ પર સબ્સિડી જરૂરી

સરકારે NABARDને પૂંજી ઉપલબ્ધ કરે છે. આ સબ્સિડી પર આપી છે. નાબાઈ આ પૂંજીનો ઉપયોગ કૃષિ સેક્ટરને લોન આપવા માટે કરે છે. આ રીતે નાની ખેડૂતોને લોન ઉપલબ્ધ કરવામમાં NBFCને પણ રોલ હોય છે. એવા એનબીએસીના નાબાર્ડની તરહ કેપિટલ પર સબ્સિડી મળી જોઈએ. સરકાર કૃષિ કરવા માટે લોન આપવા વાળી એનબીએફસીને ટેક્સ હેનિફિટની પણ જાહેરાત કરી શકે છે. તેના કૃષિ સેક્ટરમાં ઉત્પાદકતા વધશે. સાથે સરકારને પણ ખેડૂતોની આવક બેગુણો કરવાનો ટારગેટને પ્રપ્ત કરવામાં મદદ મળશે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 13, 2022 1:11 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.