Budget 2024: નાના શહેરોમાં હેલ્થકેર સેક્ટર માટે નિર્મલા સીતારમણ વધારી શકે ફાળવણી
Interim Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ હેલ્થકેર સેક્ટર માટે ફાળવણી વધારી શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે કોરોના મહામારી દરમિયાન ખાસ કરીને નાના શહેરોમાં હેલ્થકેર સેવાઓ અપૂરતી સાબિત થઈ હતી. તેથી સરકારે ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં હેલ્થકેર સેવાઓ સુધારવા પર ધ્યાન વધારવાની જરૂર છે.
Union Budget 2024: હેલ્થકેર ઈન્ડસ્ટ્રીને યૂનિયન બજેટથી ઘણી આશા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ યૂનિયન બજેટ રજૂ કરશે. આ વચગાળા બજેટ રહેશે. હેલ્થકેર ઈન્ડસ્ટ્રીઝનું માનવું છે કે સરકાર આ હેલ્થકેર સેક્ટર માટે ફાળવણી વધારવાની સાથે પૉલિસીના લેવલ પર બદલાવ કરશે, જેમાં હેલ્થકેર સર્વિસેઝ સુધી સામાન્ય વ્યક્તિની પહોંચ વધશે. કેર હૉસ્પિટલ ગ્રુપના સીઈઓ જસદીપ સિંહનું કહેવું છે કે હેલ્થકેર સેક્ટર માટે ફાળવણી વધારવા માટે મોટા શેહરોની સાથે ટિયર 2 અને ટીયર 2 શહેરોમાં હેલ્થકેર સર્વિસેઝ સુધી સામાન્ય વ્યક્તિની પહોંચ વધારી શકે છે. શરકારના હેલ્થકેર સેક્ટરમાં જીએસટી ના રેટ્સમાં પણ ફેરફાર કરવાની જરૂરત છે. સરકારને હેલ્થકેર ઈન્શ્યોરેન્સ, મેડિકલ સપ્લાઈ, ટેલીમોડિસિન અને મેડિકલ ટૂરિઝમ પર ફોકસ વધારવાની જરૂરત છે.
હૉસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સારો બનાવાની જરૂરત
તેમનું કહેવું છે કે હૉસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સારા બનાવાનો ઉપાય કરવાનું રહેશે. કારોનાની મહામારીના દરમિયાન હેલ્થ ફેસિલિટીઝ પર દબાણ ઘણો વધી ગયો હતો. ખાસકરીને નાના શહેરોમાં ક્વાલિટી હેલ્થકેર સર્વિસેઝની કમી અનુભવ થઈ હતી. આ સમય ગયા અનુભવથી સીખવાનો છે. સરકારને ખાસકરીને નાના શહેરોમાં હેલ્થકેર સર્વિસેઝને સામાન્ય વ્યક્તિની પહોંચમાં લાવા માટે મોટા પગલા ઉઠાવાની જરૂરત છે. તેને હેલ્થ સર્વિસેઝને ઓવરઑલ લેવલમાં પણ ઈમ્પ્રૂવમેન્ટ રહેશે. હેલ્થકેર સર્વિસેઝથી સંબંધિત લોકોની ટ્રેનિંગ પર પણ ફોકસ વધારવાની રહેશે. હેલ્થકેર સ્ટાફની સ્કિલ વધારવાથી હેલ્થકેર સર્વિસેઝની ક્વાલિટી વઘારવાની રહેશે.
મેડિકલ એઝ્યુકેશન અને ટ્રેનિંગ માટે વઘારવા પડશે ફાળવણી
પ્રયાગ હૉસ્પિટલ ગ્રુપની સીઈઓ પ્રીતિકા સિંહે કહ્યું છે કે એડવાન્સ મેડિકલ ટેક્નોલૉજીના માટે ફાળવણી વધારવાની જરૂર છે. સરકાર હેલ્થકેર સેક્ટરમાં ઈનવેસ્ટમેન્ટ પર ટેક્સ ઇનસેન્ટિવની જાહેરાત કરી શકે છે. આ સેક્ટરમાં પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપને પ્રોત્સાહન આપવા માટે પગલા લઈ શકે છે. મેડિકલ એઝ્યુકેશન અને ટ્રેનિંગ માટે પણ ફાળવણીમાં વધારો કરવા માંગે છે. પ્રિવેન્ટિંગ હેલ્થકેર ઉપયોને પ્રાથમિકતામાં શામેલ કરવાના રહેશે. તેનાતી વસ્તિને સ્વસ્થ્ય રાકવામાં મદદ મળશે. તેનાથી હેલ્થકેર સિસ્ટમ પર થવા વાળા ખર્ચમાં પણ ઘટાડો આવી શકે છે.
ડૉક્ટર-પેશેન્ટ કમ્યુનિકેશન પર ફોકસ વધારવું રહેશે
એસએનએસ સાઈન્ટિફિકની સીઈઓ અને ફાઉન્ડર નરેશ આહૂજાનું કહેવું છે કે પેશેન્ટ એઝ્યુકેશન અને અવેયરનેસ ખૂબ જરૂરી છે. કંસલ્ટેશન્સના દરમિયાન હેલ્થકેર પ્રોવાઈડર્સ અને પેશેન્ટ્સની વચ્ચે યોગ્ય કમ્યુનિકેશન માટે ટૂલ જરૂરી છે. તેમણે કહ્યું કે ડૉક્ટર-પેશેન્ટ કમ્યુનિકેશનને પ્રોત્સાહન આપવા વાળા ટૂલ અને પ્રોડક્ટ પર ટેક્સમાં રાહત આપવી જોઈએ. જેથી ન માત્ર લોકોને સારા મેડિકલ સર્વિસેઝ ઉપલબ્ધ કરવામાં મદદ મળશે પરંતુ હેલ્થકેર સિસ્ટમની ક્વાલિટીમાં સુધાર આવશે.