રિપોર્ટ અનુસાર, જો STT વધારવામાં આવે છે, તો તે મોટાભાગે રોકડ સેગમેન્ટને બદલે એફએન્ડઓ સેગમેન્ટ માટે હશે. STTમાં વધારો માર્કેટ લિક્વિડિટીમાં ઘટાડો કરશે, કારણ કે ઇન્ટ્રાડે ટ્રેડર્સ તેમાં નોંધપાત્ર યોગદાન આપે છે. જોકે, પ્રાઇમસ પાર્ટનર્સના શ્રવણ શેટ્ટીનું માનવું છે કે એસટીટીમાં 20-30 ટકાના વધારાથી ટ્રેડર્સો પર કોઈ ખાસ અસર થશે નહીં કારણ કે ટેક્સ હજુ પણ ઓછો રહેશે.
અપડેટેડ Jul 20, 2024 પર 01:49