નિર્મલા સીતારમણે કહ્યું કે આ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ જીડીપીના 6.4 ટકા રહેશે, જે રાજકોષીય કંસોલિડેશન માટેના સરકારના પ્રયાસોને અનુરૂપ છે. તેમણે એમ પણ કહ્યું કે આવકમાં સારા વધારાથી સરકાર માટે સ્થિતિ સરળ બની છે.