બજેટથી બદલાશે બેન્કિંગ સેક્ટરનું ચિત્ર! શું આશાને પૂરી કરી શકશે નિર્મલા સીતારમણ? - the picture of the banking sector will change with the budget will nirmala sitharaman be able to fulfill the hope | Moneycontrol Gujarati
Get App

બજેટથી બદલાશે બેન્કિંગ સેક્ટરનું ચિત્ર! શું આશાને પૂરી કરી શકશે નિર્મલા સીતારમણ?

Union Budget 2023: 1 ફેબ્રુઆરી, 2023એ રજૂ થનારા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ બેન્કિંગ સેક્ટરની ગ્રોથનો રોડમેપ રજૂ કરી શકે છે. આવા બે મુખ્ય ક્ષેત્ર છે, જેના માટે બેન્કિંગ સેક્ટર બજેટમાં જાહેરાત થવાની આશા છે. પહેલા છે સરકારી બેન્કોને નવી મૂડીની ફાળવણી છે. બીજું છે સરકારી બેન્કોનું ખાનગીકરણનું ઉપાય.

અપડેટેડ 04:45:21 PM Dec 14, 2022 પર
Story continues below Advertisement

Union Budget 2023: બેન્કિંગ સેક્ટર (Banking Sector)માટે ખરાબ સમય સમાપ્ત થઈ ગઈ છે. ઘણા મોટા રાઈટ-ઑફના પછી બેન્કોની બુક્સ સાથે-સુથરી જોવા મળી રહી છે. છેલ્લા અમુક સાલોમાં નવી મૂડી મળવાથી બેન્કોના કેપિટલ એડેક્વેસી રિશ્યો (CAR)માં સુધાર આવ્યો છે. અત્યારે બેન્કિંગ સેક્ટરને ગ્રોથ માટે નવી પોઝિટિવ સંકેતોની રાહ જોઈ રહ્યા છે. ગ્લોબલ ઇકોનૉમી પર મંદીનું જોખિમ છવાયું છે. વધતી રોજગારની અસર બેન્કોની અસેટ ક્વાલિટી પર પડવાની આશંકા છે. દુનિયાભરના કેન્દ્રીય બેન્કોના રાહત પેકેજ પરત લેવાથી લિક્વિડિટીમાં પણ ઘટાડો આવ્યો છે. જો ઇન્ડિયન ઇકોનૉમીની ગ્રોથ આશાના અનુસાર નથી રહી તો ક્વાલિટી અસેટ પર ફરીથી દબાણ બનાવી શકે છે. નાના ગ્રાહકો અે કંપનીને આપેલા લોનનું રિપેમેન્ટમાં સમસ્યા આવી શકે છે.

આ બે મોટા મુદ્દા પર ફોકસ જરૂરી

ઉપર્યુક્ત સ્થિતિને જોતા આશા છે કે 1 ફેબ્રુઆરી, 2023એ રજૂ થનારા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ બેન્કિંગ સેક્ટરની ગ્રોથનો રોડમેપ રજૂ કરી શકે છે. આવા બે મુખ્ય ક્ષેત્ર છે, જેના માટે બેન્કિંગ સેક્ટર બજેટમાં જાહેરાત થવાની આશા છે. પહેલા છે સરકારી બેન્કોને નવી મૂડીની ફાળવણી છે. બીજું છે સરકારી બેન્કોનું ખાનગીકરણનું ઉપાય. પરંતુ, આવું લાગે છે કે સીતારામાણ અવતા બજેટમાં આ બન્ને મુદ્દા પર પહોંચવાથી બતી શકે છે. જ્યારે બેન્કોના સારા નાણાકીય સહેતને જોતા નવી મૂડી આપવાની જાહેરાત નથી કરી. સરકાર નાણાકીય વર્ષ 2015-16 થી 2020-2021ની વચ્ચે સરકારી બેન્કોને 3.3 લાખ કરોડ રૂપિયાની મૂડી ઉપલબ્ધ કરી રહ્યો છે. આ વર્ષ 1 ફેબ્રુઆરીને રજૂ બજેટમાં પણ ફાઈનાન્સ મિનિસ્ટરએ સરકારી બેન્કોની નવી મૂડી આપવાની જાહેરાત નથી કરી.

સારી થઈ રહી છે બેન્કોની નાણાકીય તબિયત

બેન્કોનું નૉન-પરફૉર્મિંગ અસેટ (NPA) 31 માર્ચ, 2022એ ઘટાડીને 7.6 ટકા પર આવી ગયો હતા. તે છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછો એનપીએ છે. બેન્કોના કેપિટલ-ટૂ-રિસ્ક વેટેડ અસેટ રેશિયો (CRAR)માં પણ સુધાર જોવા મળ્યો છે. આ માર્ચ 2022માં 14.6 ટકા હતી. તેનાથી સરકાર બેન્કોની નવી મૂડી આપવામાં કોઇ પ્રકારની જલ્દબાજી નથી કરી રહી. સરકારી બેન્કોના પ્રાઈવેટાઈઝેશન માટે પમ હાલમાં સરકારની તરફથી મોટા પગલા લેવાની આશા નથી. તેના કારણે ચે આ મુદ્દા રાજકારણ તરીકે યોગ્ય છે.


નાની બેન્કોના મર્જરથી મોટા બેન્કો બનાવાની જરૂરત

સરાકરી બેન્કોમાં એમ્પ્લૉઈ ટ્રેડ યૂનિયન મજબૂત છે. આવામાં સરકારીને રિફૉર્મ્સનો મોટો પગલો ઉઠાવા પહેલા ઘણું વિચારવું પડતું છે. સાચુ આ છે કે હજી પણ બેન્કોના બુક્સમાં ઘણી ખરાબ અસેટ સામિલ છે. આવામાં આ બેન્કોમાં પૈસા લગાવીથી પહેલા ઇનવેસ્ટર્સ ઘણી વખત વિચાર કરશે. છેલ્લા થોડા વર્ષોમાં બેન્કોના પ્રાઈવેટાઈઝેશનના પગલાને જોતા 2020માં 10 સરકારી બેન્કોના મર્જર 4 બેન્કોમાં કર્યા હતા. તેના સિવાય 2019માં LICને IDBI Bankને ખરીદવા પર મજબૂત થવું પડ્યું હતું. બીજી તરફ, સરકાર અમુક મોટા સરકારી બેન્કોના મર્જર કરી એક મોટા બેન્કની સરખામણી ઇન્ડિયન બેન્કોનું આકાર નાનો છે. સરકારે આજે નથી તો કાલે તેના માટે ગંભીર પ્રયાસ કરવી પડે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 14, 2022 11:35 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.