આઠ મહિનામાં ટૉપ લેવલથી 6 કર્મચારીઓએ કંપની છોડી દીધી, જાણો સંપૂર્ણ ડિટેલ્સ | Moneycontrol Gujarati
Get App

આઠ મહિનામાં ટૉપ લેવલથી 6 કર્મચારીઓએ કંપની છોડી દીધી, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

આઈટી સેક્ટરની દિગ્ગજ ભારતીય કંપની ઈન્ફોસિસ (Infosys)માં ઓક્ટોબર 2022 થી અત્યાર સુધીમાં એટલે કે આઠ મહિનામાં ટૉપના સ્તરના 6 કર્મચારીઓએ કંપની છોડી દીધી છે. તે બધા લાંબા સમયથી કંપની સાથે જોડાયેલા હતા. કંપનીના ટૉપના સ્તરેથી રાજીનામું આપ્યો છે. તેમાંથી ત્રણે અલગ-અલગ કંપનીઓમાં સીઈઓ પદની જવાબદારી સંભાળી લીધી છે.

અપડેટેડ 02:21:18 PM Jun 29, 2023 પર
Story continues below Advertisement

આઈટી સેક્ટરની દિગ્ગજ ભારતીય કંપની ઈન્ફોસિસ (Infosys)માં ઓક્ટોબર 2022 થી અત્યાર સુધીમાં એટલે કે આઠ મહિનામાં ટૉપના સ્તરના 6 કર્મચારીઓએ કંપની છોડી દીધી છે. તે બધા લાંબા સમયથી કંપની સાથે જોડાયેલા હતા. આવામાં હેવ આ વાતને લઇને ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ઈન્ફોસિસ તેના પ્રોજેક્ટ પર યોગ્ય કામ કરી શકશે? એનાલિસ્ટ માટે પ્રોજેક્ટને પૂરા થનામાં મોડુ અને રૂકાવટ સૌથી મહત્વ ચિંતા બની છે. શેરોની વાત કરે તો આ મહિનામાં અત્યાર સુધી તે દોઢ ઠકા વધી લપસી ગઈ છે.

કયા એમ્પ્લૉઈઝે છોડી Infosys

છેલ્લા વર્ષ ઑક્ટોબર 2022માં ઇન્ફોસિસના પ્રેસિડેન્ટ અને સીઈઓ રવિ કુમાર એસએ કંપની છોડી દીધી હતી. તેમણે લગબગ 20 વર્ષ બાદ કંપની છોડી હતી. તેના બાદ માર્ચ 2023માં ઇન્ફોસિસના સીઈઓ મોહિત જોશીએ કંપીન છોડી દીધી છે. તે પણ ઈનફોસિસથી લગભવ 20 વર્ષથી સંબંધિત થયો હતો. માર્ચમાં કંપનીના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને એન્જિનિયરિંગ સર્વિસ એન્ડ બ્લૉકચેનને ગ્લોબલ હેડ ગોપીકૃષ્ણ કોન્નાનાથએ પણ 28 વર્ષ બાદ કંપની છોડી દીધી છે.


તેના બાદ એપ્રિલ 2023માં લગભગ 23 વર્ષ બાદ એગ્જેક્યૂટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ઇન્ફોસિસના બીપીએમ કારોબારના સેલ્સ એન્ડ એન્ટરપ્રાઈઝ કેપિબિલિટીના ગ્લોબલ હેડ કપિલ જૈનને પણ કંપની છોડી દીધી છે. છેલ્લા સપ્તાહ એક મીડિયા રિપોર્ટમાં દાવા કર્યા હોત રે તેના બે સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ વિશાળ સાલ્વી અને નરસિમ્હા રાવએ પણ રાજીનામું આપી દીધી છે. વિશાળ કંપનીના સાઈબર સિક્યોરિટીના હેટ છે અને નરસિંમ્હાના ક્લાઉડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઈવીપી હેડ છે.

ત્રણે પકડી બીજી કંપનીમાં સીઈઓની પોસ્ટ

ઈન્ફોસિસથી નિક્યા બાદ ત્રણે લોકોએન બીજી પારી સીઈઓના રૂપમાં શરૂ કરી છે. કપિલ જૈન ઈક્લાર્ક્સ (eClarx)ના સીઈઓ બને છે અને તેના કાર્યાકલા 1 મે થી પ્રાભાવી થઈ ગયા છે. રવિ કુમારને ક્રૉગ્નિઝેન્ટના 12 જાન્યુઆરીએ સીઈઓ બનાવ્યા છે. મોહિત જોશીને ટેક મહિન્દ્રાના સીઈઓની જવાબદારી સંભાળી લીધી છે. જ્યારે બીજી તરફ ગોપીકૃષ્ણ હાલમાં સાઈબેઝ (CYbage)ના પ્રેસિડેન્ડ છે. બાકી બન્ને એમ્પ્લૉઈઝના કરિયરને આવતા તબક્કાના વિષયમાં હાલમાં કોઈ જાણકારી નથી મળી.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 29, 2023 2:21 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.