સૂત્રોના જણાવ્યા અનુસાર, એરલાઇન 22 એરક્રાફ્ટની મદદથી 1 જુલાઈથી 78 રૂટ પર ફ્લાઈટ્સ ફરી શરૂ કરી શકે છે. જો કે આ મામલે DGCA તરફથી લીલી ઝંડી મળી નથી. એરલાઇનનું કહેવું છે કે ખામીયુક્ત પ્રેટ એન્ડ વ્હીટની એન્જિનના સપ્લાયથી તેના નાણાંને નુકસાન થાય છે. આ એન્જિનોને કારણે તેના ઘણા વિમાનો ઉડી શકતા નથી
અપડેટેડ Jun 25, 2023 પર 01:56