Indian Railways: ટ્રેનમાં સૂઈ ગયા છો, નહીં ઉતરી શક્યા તો શું આપવો પડશે દંડ
Indian Railways: ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કેટલીકવાર ઊંઘી જાય છે. આવી સ્થિતિમાં અમે નિર્ધારિત સ્ટેશનમાં નથી ઉતરી શકતા. હવે આવામાં સવાલ એ ઊભો થયા છે કે શું જ્યારે બીજા સ્ટેશન પર ઉતરશો તો દંડ ભરવો પડી શકે છે? અથવા શું યાત્રી પોતાની ટિકિટને આગળ વધારી શકે છે, શું છે રેલ્વેનું નિયમ
Indian Railways: ભારતીય રેલવેને દેશની લાઈફ લાઈન કહેવામાં આવે છે. તેના માટે દંડ નિયમોનું અમે બધાએ પાલન કરવું જોઈએ. સરેરાસ લાંબા સફર માટે લોકો ટ્રેનના દ્વારા સફર કરવાનું આરામદાયક સમજે છે. ઘણી વાખત યાત્ર સૂઈ જાય છે કે ક્યારે-ક્યારે ગરદીને કારણે નક્કી સ્ટેશન પર ઉતરી નથી શકતા. જોથી આવતા સ્ટેશન પર જે ઉતરનું મજબૂર થશે. આવામાં સવાલ આ ઊભો થાય જો સ્ટેશન નિકળ્યા બાદ પણ તે ટ્રેનના સફર કરી રહ્યા છે તો શું તેમણે વગર ટિકિટ યાત્રી માનવામાં આવશે? અથવા રેલવે તેમની મજબૂતીને જોતા તેણમે આવતા સ્ટેશન સુધી ફ્રી માં સફર કરવશે?
સામાન્ય રિતે નિયમ આ છે કે યાત્રાના દરમિયાન તમે ટ્રેનમાં વગર ટિકિટ અથવા ઓછી દૂરથી ટિકિટની સાથે યાત્રા કરતા મળ્યા તો દંડ ભરવો પડશે. પરંતુ, રેલવે તમને આ પણ સુવિધા આપે છે કે તમ દંડ આપીને ટ્રેનમાં જ ટીટીઈથી ટિકિટ બનાવી શકો છો. હાં, આ ધ્યાન રાખવા વાળી વાત છે કે રિઝર્વ શ્રેણીની ટિકિટ ત્યારે એક્સટેન્ડ થશે. જ્યારે સીટ ખાલી થશે.
મુસાફરીના દરમિયાન થશે એક્સટેન્ડ
ખરેખર, જો તમારી પાસે ટિકિટ છે અને નિર્ધારિત સ્ટેશન છતાં આગળ ઉતરવા માંગો છો તો તમને ટિકિટને એક્સટેન્ડ કરાવી શકો છો. તેના માટે તમારે ટ્રેનમાં TTEની પાસે જવું પડશે. તેમને પોતાની ટિકિટ બતાવારી રહેશે. તેના બાદ TTE અમુક અતિરિક્ત ચાર્જ લઈને જ્યા સુધી આપણે ઈચ્છે ત્યારે સુધીની ટિકિટ બનાવી આપશે. નોંધ કરવા વાળી વાત છે કે લિવા વાળું ભાડુ પૉઈન્ટ ટૂ પૉઈન્ટના આધાર પર રહેશે. કહેવાનું અર્થ છે કે આ મૂલ અંતિમ સ્ટેશનથી નવા સ્ટેશન સુધી નવી ટિકિટની કિંમતના વિશેમાં રહેશે. રેલવેએ રેલ ટિકિટના સંબંધમાં બનાવેલા નિયમને ઘણી સરળ બનાવ્યા છે.
ટિકિટ એક્સટેન્ડની સુવિધા અનાક્ષિત ટિકટોના માટે છે. કહેવાનો અર્થ છે કે જો જનરલ ટિકિટ છે તો તેને સરળતાથી એક્સટેન્ડ કરી શકે છે. જ્યારે રિઝર્વ વાળી ટિકિટ છે તો તેને ત્યારે એક્સટેન્ડ કરવામાં આવશે, જ્યારે સીટ ખાલી હોય.
વગર ટિકિટના યૈત્રૈ કરવું અપરાધ
વગર ટિકિટના યાત્રા કરવવું સૌથી સામાન્ય અપરાધ છે. જો તમે ભારતીય રેલવેમાં વગર ટિકિટે યાત્રા કરતા પડવો છો, તો તમારે દંડ ભરવો પડશે. તમારા દ્વારા નિર્ધારિત કર્યા ટિકિટના ખર્ચના ખર્ચ સાથે ઓછામાં ઓછા 250 રૂપિયાનું દંડ ભરવો પડી શકે છે. જો તમારી પાસે પૈસા નથી અથવા તમે દંડ ભરવાની મનાઈ કરો છો, તો તમને આરપીએફને સૌપવામાં આવશે સાથે રેલવે અધિનિયમ ધારા 137 ના હેઠળ કેસ નોંધી શકાય છે. આરપીએફ આ યાત્રિયોને રજિસ્ટ્રારની સામે જાહેર કરવામાં આવશે, આવામાં તેના પર 1000 રૂપિયાનું દંડ લગાવી શકે છે. દંડ ન ભરવા પર 6 મહિનાની જેલ પણ થઈ શકે છે.