આ પાંચ બેન્કો ઑફર કરી રહી સૌથી ઓછા દર પર પર્સનલ લોન, અહીં જુઓ સંપૂર્ણ લિસ્ટ | Moneycontrol Gujarati
Get App

આ પાંચ બેન્કો ઑફર કરી રહી સૌથી ઓછા દર પર પર્સનલ લોન, અહીં જુઓ સંપૂર્ણ લિસ્ટ

Personal Loan: જો તમને ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો પર્સનલ લોન વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ એક અનસિક્યોર્ડ લોન હોય છે. આવી સ્થિતિમાં તેના વ્યાજ દર હોમ લોન, કાર લોન કરતા વધારે હોય છે. અમે તમને એવી પાંચ બેન્કો વિશે વાત કરી રહ્યા છે જો સસ્તા દર પર પર્સનલ લોન ઑફર કરી રહ્યા છે.

અપડેટેડ 10:41:12 AM Feb 08, 2024 પર
Story continues below Advertisement

Personal Loan: જો તમને ઈમરજન્સીમાં પૈસાની જરૂર પડે છે અને બેન્ક અકાઉન્ટમાં પણ એટલા પૈસા નહીં હોય, ત્યારે મોટાભાગે લોકોના મનમાં આ ખ્યાલ આવે છે કે પર્સનલ લોન લઈ લો. ઘણા લોકો પૈસાની જરૂરત પડે પર પર્સનલ લોનનો આધાર લેવમાં આવે છે પરંતુ તમને જણાવી દઈએ કે પર્સનલ લોન ઘમો મોંધો હોય છે કારણે કે તેના પર વ્યાજ દર વધું હોય છે. અહીં તમને પાંચ બેન્કોથી પર્સનલ લોન ઈન્ટરેસ્ટ રેટ વિશેમાં વાત કરી રહ્યા છે કે કઈ બેન્ક પર્સનલ લોન પર કેટલો વ્યાજ આપી રહી છે.

પર્સનલ લોન પણ તે જ લોકોને મળે છે જેનું ક્રેડિટ સ્કોર સારો હોય છે. મોટાભાગે બેન્ક 10.65 ટકાથી લઈને 24 ટકાના દરથી વ્યાજ પર્સનલ લોન પર વસૂલતા થયા છે.

અહીં જાણો કે ટૉપ 5 બેન્કોનું પર્સનલ લોન પર કેટલો ઈન્ટરેસ્ટ છે...


એચડીએફસી બેન્ક (HDFC Bank): એચડીએફસી બેન્ક પર્સનલ લોન પર વર્ષના આધાર પર 10.75 ટકાથી 24 ટકાની વચ્ચે વ્યાજ દર લેવામાં આવે છે. લોન પર પ્રોસેસિંગ ફિસ 4,999 રૂપિયા પ્લસ જીએસટી છે. પર્સનલ લોનનુ ટાઈમ પીરિયડ 3 થી 72 મહિનાની વચ્ચે છે. બેન્ક મોટાભાગે 40 લાખ રૂપિયા સુધીનું પર્સનલ લોન આપે છે.

આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank): આઈસીઆઈસીઆઈ બેન્ક વર્ષના આધાર પર 10.65 થી 16 ટકાની વચ્ચે વ્યાજ લેવામાં આવે છે. પ્રોસેસિંગ ફિસ લોન અમાઉન્ટનું 2.50 ટકા હોય છે. અને લાગૂ કરી શકે છે.

સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI): એસબીઆઈ પર્સનલ લોન પર જે વ્યાજ દર લેવામાં આવે છે તો 11.15 ટકાથી શરૂ થાય છે. બેન્ક ગ્રાહકોને 20 લાખ રૂપિયા સુધીનું લોન આપે છે જેના પાસે એસબીઆઈમાં બેન્ક ખાતો નથી.

કોટક મહિન્દ્રા બેન્ક (Kotak Mahindra Bank): કોટક મહિન્દ્ર બેન્કની વ્યાજ દર 10.99 ટકાથી શરૂ થયા છે. બેન્ક 50,000 થી 40 લાખ રૂપિયા સુધીનું પર્સનલ લોન આપે છે. પ્રોસેસિંગ ફિસ લોન અમાઉન્ટનું 3 ટકા કરવામાં આવે છે.

પીએનબી (PNB): પંજાબ નેસનલ બેન્ક કૉર્પોરેટ કર્મચારિયોથી ક્રેડિટ સ્કોરના આધાર પર 12.75 થી 16.25 ટકા વ્યાજ લોન છે. સરકારી કર્મચારિયોને આપેલા લોન પર સૌથી ઓછા વ્યાજ દર 11.75 ટકા છે. રક્ષા કર્મચારિયોના માટે સૌથી ઓછા દર 11.40 ટકા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 08, 2024 10:41 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.