Latest Brokerage News | page-10 Moneycontrol
Get App

Brokerage News

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમ બાદ બ્રોકરેજ ગૃહોએ રેટિંગ અને ટાર્ગેટ ભાવ યથાવત્ રાખ્યો  

બ્રોકરેજ કંપની જેફરીઝ ઈન્ડિયાએ કંપનીનો શૅર ખરીદવાની ભલામણ યથાવત્ રાખી છે અને 2,950 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો છે. જેએમ ફાઈનાન્સિયલે પણ શૅર ખરીદવાની ભલામણ કરીને 2,900 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો છે. જ્યારે કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝે પણ ભલામણમાં ફેરફાર કર્યા વિના ટાર્ગેટ ભાવ 2,600 રૂપિયા આપ્યો છે. નોમુરાએ શૅર ખરીદવાની ભલામણ કરીને ટાર્ગેટ ભાવ 2,444 રૂપિયાથી વધારીને 2,925 રૂપિયા કર્યો છે

અપડેટેડ Aug 29, 2023 પર 11:34