Get App

યૂનિયન બજેટ 2023માં ક્રિપ્ટો કરેન્સી પર નિર્મલા સીતારમણનું વલણ રહેશે કડક

Budget 2023: એક્સપર્ટનું કહેવું છે કે યૂનિયન બજેટ 2023માં પણ ક્રિપ્ટો કરેન્સીને લઈને સરકારનું વલણ કડક રહેશે. ગયા બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ક્રિપ્ટો કરન્સીમાં થવા વાળા નફા પર 30 ટકા ટેક્સની જાહેરાત કરી હતી. તેઓએ ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર ટીડીસી લગાવી હતી.

MoneyControl Newsઅપડેટેડ Jan 18, 2023 પર 12:59 PM
યૂનિયન બજેટ 2023માં ક્રિપ્ટો કરેન્સી પર નિર્મલા સીતારમણનું વલણ રહેશે કડકયૂનિયન બજેટ 2023માં ક્રિપ્ટો કરેન્સી પર નિર્મલા સીતારમણનું વલણ રહેશે કડક

Union Budget 2023: સરકાર યૂનિયન બજેટ 2023 (Budget 2023)માં ક્રિપ્ટોમાં ટ્રેડિંગના નિયમોને કડક બની શકે છે. RBI પહેલા જ ક્રિપ્ટો કરેન્સીમાં રોકાણને લઇને ચેતવણી આપી છે. ક્રિપ્ટો કરેન્સીથી શંબંધિત એક્સપર્ટનું કહેવું છે કે બજેટમાં સરકાર કડક વધવા માટે થોડી અતિરિક્ત ઉપાયોની જાહેરાત કરી શકે છે. તેનું કહેવું છે કે આરબીઆઈનું વલણ ક્રિપ્ટોને લઇને સતત કડક બન્યો છે. ગયા બજેટમાં ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણએ ક્રિપ્ટો કરેન્સીમાં ટ્રેન્ડિંગ અને નફા પર ટેક્સ લગાવીની જાહારાત કર્યો હતો. તેના પછી ક્રિપ્ટોમાં ટ્રેડિંગ પર ઘણી અસર પડી હતી. ટ્રેડિંગ વૉલ્યૂમ ખૂબ ઘટી ગઈ હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીને બજેટ રજૂ કરેશે.

RBI ક્રિપ્ટો કરેન્સીને કહ્યું છે રિસ્કી

ઑબ્જર્વ રિસર્ચ ફાઉન્ડેશનના વિઝિટિંગ ફેલો અને ફાઈનાન્શિયલ એક્સપર્ટ શ્રીનાથ શ્રીધરનએ એક રિપોર્ટમાં કહ્યું છે, "રેગુલેશનના તરફથી ક્રિપ્ટો અસેટના સંદેહની સાથે જોવા મળે છે. તેણે ખૂબ વધારે સ્પેક્યુલેટિવ અસેટ પણ માનવામાં આવે છે, કારણ કે તેની કોઈ અંડરલાઇન્ડ વેલ્યૂ નથી." RBI ઘણી વાર આ રિસ્કી કહ્યું છે. તેનું આ પણ માનવું છે કે જો તેણે કાયદાની માન્યતા આપી તો તેમાં મોટી ફાઈનેન્શિયલ પ્રૉબ્લમ ઉભી થઈ શકે છે.

ક્રિપ્ટોને માન્યતા આપાવથી RBIની તાકત પર અસર પડશે

13 જાન્યુઆરીને આઈબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસએ કહ્યું હતું કે ક્રિપ્ટો જુગાર જેવું છે. જો આ નિયંત્રિણ નથી કર્યા તો તેણે કેન્દ્રીય બેન્કની તાકત પર ઘણી અસર પડી શકે છે. તેમણે મુંબઈમાં એખ કાર્યક્રમમાં કહ્યું હતું કે, "જો ઇન્ડિયામાં ક્રિપ્ટોને કાયદા માન્યતા આફી તો ટ્રાન્ઝેક્શન્સની મૉનિટરિંગ પર આરબીઆઈનું નિયંત્રણ સમાપ્ત થઈ જશે. ક્રિપ્ટોને એક ફાઈનાન્શિયલ અસેટ કહેવું સંપૂર્ણ રિતે ખોટી દલીલ છે."

મની લોન્ડ્રિંગની ગતિવિધિયોમાં સામેલ રહે છે ક્રિપ્ટો એક્સચેન્જ

આરબીઆઈની નજર ક્રિપ્ટો એક્સચેન્જો પર પણ રહી છે, જો પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપથી મની લાઉન્ડ્રિંગની ગતિવિધિયોમાં સામેલ છે. RBIના પૂર્વ એગ્જિક્યૂટિવ ડાયરેક્ટર ચંદન સિન્હાએ પણ ક્રિપ્ટોને લઇને સાવાધાની રાખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે યૂનિયન બજેટમાં ક્રિપ્ટો સેક્ટર માટે અમુક ઉપાય થઈ શકે છે. પરંતુ, તે ખૂબ મોટી જાહેરાત નથી કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો