જયેશ મહેતાના મતે વૈશ્વિક અનિશ્ચિતતાની તૈયારી રાખવી જોઇએ. જૂન સુધી વ્યાજ દરમાં ઘટાડો આવે તેવી શક્યતા નહીં. ડૉલર સામે રૂપિયામાં હવે 2-3 વર્ષ સુધારો આવે તેવું અનુમાન છે.