નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સુધારેલું આવકવેરા બિલ, 2025 રજૂ કર્યું. અગાઉ, નાણામંત્રીએ 13 ફેબ્રુઆરીએ નવું આવકવેરા બિલ રજૂ કર્યું હતું, જેને ગયા અઠવાડિયે પાછું ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.