ઇન્સેક્ટીસાઇડ્સ ઇન્ડિયાના સીએફઓ, સંદીપ અગ્રવાલનું કહેવું છે કે 20 વર્ષ માટે 2 જંતુનાશક પ્રોડક્ટ માટે પેટેન્ટ મળી રહી છે. જે નિર્ણય સરકારે લિધું છે તેનું હું સમર્થન કરૂ છું. તેની અસર ખેૂડૂતોને સીધી મળશે. જે પણ એન્ય એગ્રી કોમોડિટી કંપની છે તેના સીધો લાભ મળશે. જે ખૂડૂતોના અનાજના પૈસા સીધા ખેડૂતોને મળશે.

