Get App

ICICI Bank Q3 Results: નફો 24% વધીને ₹10,272 વધ્યો, વ્યાજ આવક 13.5% વધી

ICICI Bank Q3 Results: નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંકનો નફો 23.6 ટકા વધીને 10,272 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંકની વ્યાજ આવક 13.5 ટકા વધીને 18,679 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 20, 2024 પર 5:27 PM
ICICI Bank Q3 Results: નફો 24% વધીને ₹10,272 વધ્યો, વ્યાજ આવક 13.5% વધીICICI Bank Q3 Results: નફો 24% વધીને ₹10,272 વધ્યો, વ્યાજ આવક 13.5% વધી
ICICI Bank Q3 Results: નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંક નફો વધ્યો અને વ્યાજ આવકમાં પણ વધારો.

ICICI Bank Q3 Results: નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંકનો નફો 23.6 ટકા વધીને 10,272 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંકનો નફો 8,311.9 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંકની વ્યાજ આવક 13.5 ટકા વધીને 18,679 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંકની વ્યાજ આવક 16,465 કરોડ રૂપિયા રહ્યો હતો.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રૉસ એનપીએ 2.48 ટકાથી ઘટીને 2.30 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંકના નેટ એનપીએ 0.43 ટકા થી વધીને 0.44 ટકા રહ્યા છે.

રૂપિયામાં આઈસીઆઈસીઆઈ બેંકના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 29,836.9 કરોડ રૂપિયાથી વધીને 28,775 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર આઈસીઆઈસીઆઈ બેંકના ત્રીજા ક્વાર્ટરમાં નેટ એનપીએ 5,046.5 કરોડ રૂપિયાથી વધીને 5,378 કરોડ રૂપિયા રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો