ઇન્ડિયા પેસ્ટિસાઈડ્સના કરન્ટ સીઈઓ, ધિરજ કુમાર જૈનનું કહેવું છે કે આવનારા ક્વાર્ટરમાં માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 2023 માં હરદોઈ પ્લાન્ટના વિસ્તાર માટે 70 કરોડ રૂપિયાના રોકાણની યોજના બનાવી રહી છે. સંડીલા પ્લાન્ટમાં 4,000 MT ક્ષમતા વધારવાની યોજના બની રહી છે.

