Ujjivan Small Finance Bank Q2 Results: પ્રાઈવેટ સેક્ટર બેંક ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ બેંક એ આજે એટલે કે 27 ઑક્ટોબરના બીજા ક્વાર્ટર એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર 2023-24 ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા. બેંક દ્વારા રજુ થયેલા આંકડાઓના મુજબ નફો 328 કરોડ રૂપિયા થયો. જ્યારે વ્યાજ આવક 823.3 કરોડ રૂપિયા પર પહોંચી છે. ત્યારે જુલાઈ-સપ્ટેમ્બર 2023-24 ના ગ્રોસ નૉન-પરફૉર્મિંગ અસેટ (GNPA) માં પણ ઘટાડો જોવાને મળ્યો.