Latest Politics News, (લેટેસ્ટ પોલિટિક્સ ન્યૂઝ) | page-10 Moneycontrol
Get App

રાજનીતિ ન્યૂઝ

Telangana Assembly Election: તિરુપતિ બાલાજીના દરબારમાં PM મોદી, તિરુમાલા દેવસ્થાનમમાં કરી પૂજા લીધા ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ

Telangana Assembly Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ ઘણા જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે. રવિવારે તિરુપતિ પહોંચેલા પીએમ મોદીએ સોમવારે સવારે તિરુમાલા મંદિરમાં શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા પણ કરી હતી.

અપડેટેડ Nov 27, 2023 પર 10:32