PM-Kisan Scheme: બિહાર સરકારના નિયામક (કૃષિ) આલોક રંજન ઘોષે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે તપાસ બાદ કેન્દ્ર સરકારે બિહારમાં (વર્ષ 2020થી) કુલ 81595 ખેડૂતોને અયોગ્ય લાભાર્થીઓ તરીકે ઓળખ્યા. રાજ્યના કૃષિ વિભાગે તમામ સંબંધિત બેન્કોને અયોગ્ય ખેડૂતો પાસેથી નાણાં ઉપાડવાની પ્રક્રિયા ઝડપી બનાવવા જણાવ્યું છે.
અપડેટેડ Sep 14, 2023 પર 06:13