પીએમ સ્વનિધિ યોજના, જેની શરૂઆત 1 જૂન 2020ના રોજ થઈ હતી, તેનો હેતુ સ્ટ્રીટ વેન્ડર્સને ફોર્મલ ફાઈનાન્સિયલ સિસ્ટમ સાથે જોડવાનો હતો. ગુજરાતે આ યોજનાને અસરકારક રીતે અમલમાં મૂકી, જુલાઈ 2023 સુધીમાં 3 લાખ લોનનું વિતરણ કરી પ્રથમ ટાર્ગેટ હાંસલ કર્યો.
અપડેટેડ Jun 01, 2025 પર 12:40