આઈટી સેક્ટરની કંપની એક્સેન્ચર પણ તેના કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. કંપનીએ આજે 23 માર્ચે કહ્યું હતું કે તે તેના 19,000 કર્મચારીઓની છટણી કરશે. એક્સેન્ચરે છટણી માટે બગડતા વૈશ્વિક આર્થિક અંદાજને જવાબદાર ગણાવ્યો છે.