Get App

Vaibhav Jewellers આઈપીઓના માટે પ્રાઈસ બેન્ડની કરી જાહેર, જાણો સંપૂર્ણ છે ડિટેલ્સ

Vaibhav Jewellersએ દક્ષિણ ભારતની એક દિગ્ગજ પ્રાદેશિક જ્વેલરી બ્રાન્ડ છે. હાલમાં આ બ્રાન્ડની લગામ ભારત મલ્લિકા રત્ન કુમારી ગ્રાંધી અને તેમની પુત્રી ગ્રાંધી સાઈ કીર્તના પાસે છે. વૈભવ જ્વેલર્સ આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના 8 નગરો અને 2 શહેરોમાં 13 શોરૂમ છે. નાણાકીય વર્ષ 2020-21થી લઈને નાણાકીય વર્ષ 2022-23 ની વચ્ચે કંપનીનું નેટ પ્રોફિટ 85.81 ટકા સીએજીઆરથી વધ્યો અને નાણાકીય વર્ષ 2022-23માં 71.6 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો.

MoneyControl Newsઅપડેટેડ Sep 16, 2023 પર 11:24 AM
Vaibhav Jewellers આઈપીઓના માટે પ્રાઈસ બેન્ડની કરી જાહેર, જાણો સંપૂર્ણ છે ડિટેલ્સVaibhav Jewellers આઈપીઓના માટે પ્રાઈસ બેન્ડની કરી જાહેર, જાણો સંપૂર્ણ છે ડિટેલ્સ

મનોજ વૈભવ જેમ્સ "એન" જ્વેલર્સએ 22 સપ્ટેમ્બરે ખુલવા વાળો તનો આઈપીઓ (Manoj Vaighav Gems "N" Jewellers IPO)માટે પ્રાઈઝ બેન્ડની જાહેરાત કરી દીધી છે. આ પ્રાઈઝ બેન્ડ 204-215 રૂપિયા પ્રતિ શેર રહેશે. મનોજ વૈભવ જેમ્સ "એન" જ્વેલર્સનું નામથી પણ ઓળખાય છે. આઈપીઓ 26 સપ્ટેમ્બર 2023એ બંધ થયો છે. એન્કર રોકાણકારો આઆઈપીઓ માટે 21 સપ્ટમ્બરથી બોલી લગાવી શકે છે. અનુમાન છે કે એન્કર બુક ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) હિસ્સો 60 ટકા સુધી થઈ શકે છે. વૈભવ જ્વેલર્સનું લક્ષ્ય IPOથી ઉપર પ્રાઈઝ બેન્ડ પર 270.2 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ IPOમાં 210 કરોડ રૂપિયાના ફ્રેશ ઇક્વિટી શેર રજૂ કરવામાં આવશે. સાથે જ પ્રમોટર ગ્રાંધી ભરત મલ્લિકા રત્ના કુમાર (HUF)ની તરફથી 60.2 કરોડ રૂપિયા કિમત વાળા 28 લાખ શેરોનું વેચાણ ઑફર-ફૉર-સેલના દ્વારા થશે.

કંપનીએ ઑફર સાઈઝનું અડધો હિસ્સો ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે રિઝર્વ રાખ્યા છે. તેના સિવાય, ઈશ્યૂ સાઈઝનો 15 ટકા હિસ્સા ઉચ્ચ નેટવર્થ વાળા વ્યક્તિયો માટે વદું શેષ 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે રિઝર્વ છે. રોકાણકારો ન્યૂનતમ 69 ઉક્વિટી શેરો માટે અને તેવા બાદ 69 શેરોના મલ્ટીપ્લાઈમાં બોલી લગાવી શકે છે. વૈભવ જ્વેલર્સ આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના 8 નગરો અને 2 શહેરોમાં 13 શોરૂમ છે, જેમાં બે ફ્રેન્ચાઈઝ શોરૂમમાં પણ શામેલ છે. આ સંપૂર્ણ રીતે પ્રમોટર્સના સ્વામિત્વ વાળી કંપવી છે.

કેવી રીતે થશે આઈપીઓથી કમાણીનો ઉપયોગ

આઈપીઓના હેઠળ ફ્રેશ ઇક્વિટી શેરોથી થવા વાળી આવકનું ઉપયોગ મુખ્ય રૂપથી નાણાકીય વર્ષ 2023-24 અને નાણાકીય વર્ષ 2024-25 માં પ્રસ્તાવિત 8 નવા શોરૂમની સ્થાપના માટે કરવામાં આવશે. આ શેરૂમ્સ પર 172 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અનુમાન છે. તેના બાદ ફ્રેશ ઈશ્યૂથી આવ્યા બાકી પૈસાનું ઉપયોગ સામાન્ય કૉર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો