Gujarat Elections 2022: ગુજરાતની સુરત પૂર્વ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર કંચન જરીવાલાએ બુધવારે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. ત્યારબાદ AAPએ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઈશારે જરીવાલાનો અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમના પર નામાંકન પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

