Get App

Monsoon Session 2023: આજથી સંસદમાં મોનસૂન સત્ર શરૂ, સરકાર 32 બીલ રજુ કરશે

Monsoon Session 2023: સંસદનું મોનસૂન સત્ર આજથી શરૂ થઈ રહ્યા છે. આ વખતના સસંદમાં ભારે હોબાળો થવાની સંભાવના છે. 20 જુલાઈ થી 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્રમાં સરકાર દ્વારા ગૃહમાં 32 મહત્વપૂર્ણ બિલો રજૂ કરવામાં આવશે. આમાં એક મહત્વપૂર્ણ બિલ પણ દિલ્હી સરકાર સાથે સંબંધિત છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 20, 2023 પર 1:26 PM
Monsoon Session 2023: આજથી સંસદમાં મોનસૂન સત્ર શરૂ, સરકાર 32 બીલ રજુ કરશેMonsoon Session 2023: આજથી સંસદમાં મોનસૂન સત્ર શરૂ, સરકાર 32 બીલ રજુ કરશે
સંસદના મોનસૂન સત્રમાં 32 બિલ રજુ કરવામાં આવી શકે છે.

Monsoon Session 2023: સંસદનું મોનસૂન સત્ર આજથી શરૂ થઈ ગયુ છે. સંસદના આ સત્ર પૂરી રીતથી ભારે હોબાળા વાળુ રહી શકે છે. જો કે, કેન્દ્રની કોશિશ રહેશે કે તમામ મુદ્દાઓ પર વિપક્ષની સાથે સહમતિ બનાવીને સંસદને સારી રીતથી ચલાવીએ. તેના માટે કાલે એટલે કે બુધવારના કેંદ્રએ સર્વદળીય બેઠક પણ બોલાવી છે. જેમાં બધા દળોના પ્રતિનિધિઓએ પોત-પોતાના મુદ્દાઓને સરકારની સામે રાખ્યા. આ દરમ્યાન વિપક્ષની તરફથી મણિપુર હિંસા, મોંઘવારી અને દિલ્હી અધ્યાદેશના મુદ્દા રાખવામાં આવ્યા છે. તેનાથી તે વાતનો ઈશારો મળી રહ્યો છે કે વિપક્ષી તેના મુદ્દાઓને લઈને કેંદ્રને ઘરની કોશિશ કરશે.

વિપક્ષના હંગામાંના ચાલતા સંસદના બન્ને સદન સ્થગિત કરી દેવામાં આવી છે. જેમાં લોકસભાને 2 વાગ્યે સુધી અને રાજ્યસભાને 12 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. મોનસૂન સત્ર શરૂ થવાની પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજે જ્યારે અમે લોકતંત્રના આ મંદિરમાં શ્રાવણના પવિત્ર મહીનામાં મળી રહ્યા છે. મને વિશ્વાસ છે કે બધી સાંસદ મળીને તેનો ઉપયોગ કરશે. પીએમએ કહ્યુ કે લોકોનું વધારે કલ્યાણ કરે અને સાંસદના રૂપમાં પોતાની જવાબદારી નિભાવે.

સંસદના મોનસૂન સત્રમાં 32 બિલ રજુ કરવામાં આવી શકે છે.

મોનસૂન સત્રના દરમ્યાન સરકાર લોકસભામાાં ચર્ચા અને પારિત કરવા માટે 32 વિધેયકોને રજુ કરવા માટે સૂચીબદ્ઘ કરવામાં આવ્યા છે. તેમાં દિલ્હીમાં ઓફિસરની ટ્રાંસફર પોસ્ટિંગ પર અધ્યાદેશના કાનૂનમાં બદલવા માટે વિધેયક, જનવિશ્વાસ બિલ, સિનેમેટોગ્રાફી બિલ, ડેટા પ્રોટેક્શન જેવા તમામ બિલ સામેલ છે. જ્યારે સંસદ સત્રથી પહેલા પીએમ મોદીએ મીડિયાને સંબોધિત કરતા કહ્યુ કે અમે સંસદમાં દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. પીએમએ મણિપુરમાં મહિલાઓના વીડિયો પર પણ બયાન આપ્યુ. પીએમએ કહ્યુ કે આ ઘટનાથી હું ખુબ જ દુખી છુ. અમે ગુનેગારોને છોડશું નહીં.

બધા સમાચાર

+ વધુુ વાંચો