Rajasthan: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સીએમ અશોક ગેહલોતે કહ્યું કે ચૂંટણી પંચે કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ગેહલોતે આરોપ લગાવ્યો કે પીએમ મોદી દક્ષિણના રાજ્યમાં ધર્મના આધારે વોટ માંગી રહ્યા છે. ગેહલોતે વધુમાં કહ્યું કે પીએમ મોદી ચૂંટણી પંચની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ગેહલોતે કહ્યું કાયદો વાંચો….

