Rajiv Gandhi Assassination Case: કેન્દ્ર સરકારે રાજીવ ગાંધી હત્યા કેસમાં તમામ દોષિતોને મુક્ત કરવાના 11 નવેમ્બરના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે (SC) 11 નવેમ્બરના રોજ રાજીવ ગાંધીની હત્યાના તમામ દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. એસ નલિની શ્રીહરન, જયકુમાર, આરપી રવિચંદ્રન, રોબર્ટ પિયાસ, સુતેન્દ્રરાજા અને શ્રીહરન આ કેસમાં જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યા હતા.

