24 જાન્યુઆરીનો ઇતિહાસ: નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટેગોર દ્વારા લખેલા 'જન ગણ મન'ને ભારતના રાષ્ટ્રગાનના રૂપમાં 24 જાન્યુઆરી 1950એ અપનાવામાં આવ્યો હતો. આ 1911માં મૂલ રૂપથી બાંગ્લા ભાષામાં લખવામાં આવ્યું હતું અને તેના સ્વતંત્રતા આંદોલનના દરમિયાન ભારતીયોમાં દેશભક્તિનો ઝોશ ભર્યો હતો. તેનું હિંદી અનુવાદને સંવિધાન સભાએ ભારતે રાષ્ટ્રાગાન ના રૂપમાં અપનાવા આવયા હતા. ખરેખર, 24 જાન્યુઆરી 2011એ ભારતીય શાસ્ત્રીય સંગીતની સૌથી પ્રોખ્યાત એન સુરીલી રહી ભારત રત્ન પંડિત ભિમસેન જોશીએ અંતિમ શ્વાસ લિધા હતા.

