Ram Mandir Ayodhya: અયોધ્યામાં રામ મંદિર માટે દાન આપનારા ઘણા રામ ભક્તો છે. અત્યાર સુધી રામ મંદિરને લગભગ 5000 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રાસ્ક અનુસાર, મંદિરના સમર્પણ ફંડ ખાતામાં અત્યાર સુધીમાં 3200 કરોડ રૂપિયા આવ્યા છે.
અપડેટેડ Jan 10, 2024 પર 06:57