Ayodhya Flight Ticket: અમદાવાદ-અયોધ્યા વચ્ચે મંગળવાર, ગુરુવાર અને શનિવારે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે. ફ્લાઇટ અમદાવાદથી સવારે 9.10 વાગ્યે ઉપડશે અને સવારે 11 વાગ્યે અયોધ્યા લેન્ડ થશે. જ્યારે અયોધ્યાથી ટેકઓફનો સમય સવારે 11.30 વાગ્યાનો છે અને તે બપોરે 1.40 વાગ્યે અમદાવાદ પહોંચશે.
અપડેટેડ Jan 24, 2024 પર 10:23