બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર હુમલા ચિંતાજનક રીતે વધ્યા છે. માત્ર 24 કલાકમાં એક વેપારી અને એક પત્રકારની હત્યાથી સમગ્ર સમુદાયમાં ભયનો માહોલ. જાણો સંપૂર્ણ વિગત.