મથુરાની શાહી ઇદગાહ પરિસરમાં સર્વેને સુપ્રીમ કોર્ટે પણ લીલી ઝંડી દેખાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે ઇલાહાબાદ હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવાની અરજીની ખારીજ કરી દીધી છે. તમને જણાવી દઇએ કે ઇલાહાબાદ હાઇકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજૂમાં સ્થિત શાહી ઇદગાહનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.

