Indian Railways: ભારતીય રેલવેને દેશની લાઈફ લાઈન કહેવામાં આવે છે. તેના માટે દંડ નિયમોનું અમે બધાએ પાલન કરવું જોઈએ. સરેરાસ લાંબા સફર માટે લોકો ટ્રેનના દ્વારા સફર કરવાનું આરામદાયક સમજે છે. ઘણી વાખત યાત્ર સૂઈ જાય છે કે ક્યારે-ક્યારે ગરદીને કારણે નક્કી સ્ટેશન પર ઉતરી નથી શકતા. જોથી આવતા સ્ટેશન પર જે ઉતરનું મજબૂર થશે. આવામાં સવાલ આ ઊભો થાય જો સ્ટેશન નિકળ્યા બાદ પણ તે ટ્રેનના સફર કરી રહ્યા છે તો શું તેમણે વગર ટિકિટ યાત્રી માનવામાં આવશે? અથવા રેલવે તેમની મજબૂતીને જોતા તેણમે આવતા સ્ટેશન સુધી ફ્રી માં સફર કરવશે?

