Budget 2024: કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના (PM-JAY)ના હેઠળ ઈન્શ્યોરેન્સ કવરને બે ગણો કરી શકે છે. હાલમાં, આ યોજના હેઠળ 5 લાખ રૂપિયાનું વીમા કવર આપવામાં આવે છે, જે આગામી બજેટ 2024 (Budget 2024) માં 10 લાખ રૂપિયા કરી શકાય છે. પીટીઆઈએ કહ્યું છે કે કેન્સર અને અન્ય ગંભીર રોગોને કવર કરવાની યોજના બનાવી રહી છે, જેથી લોકોની વધું નાણાની મદદ કરી શકે.