Budget 2023: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે અગ્નિવીરોને કરમાં મોટી રાહત આપી છે. અગ્નિપથ યોજના હેઠળ સેનામાં અગ્નિવીરોની ભરતી કરવામાં આવે છે. આજે બજેટમાં નાણામંત્રીએ અગ્નિવીર કોર્પસ ફંડને EEE શ્રેણી હેઠળ લાવવાની જાહેરાત કરી છે.
અપડેટેડ Feb 01, 2023 પર 06:50